SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ માટે પાંચે પરમેષ્ઠિ ભગવંતા અભેદભાવે સમાન સમજવામાં કસે ઢાષ નથી જગતના બધા જ મંગળામાં, પહેલા નંબરનું મગળ છે. આ જગતમાં અનેક પ્રકારનાં મ`ગળેા થાય છે. જેમ કે પરદેશ જનાર મનુષ્ય, લાપસી, દહીં, ચાળા, સાકર, ગાળ, ધાણા વિગેરેનું મંગળ-શુક્ત કરીને જાય છે. પ્રાતઃકાળમાં દરેક મનુષ્યા મંગળ તરીકે પોતપાતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, જૈના, સે। સતા-સતીઓનું, અથવા સેાળસતીઓનુ સ્મરણ કરે છે, કેટલાક લેાકેા સવારના પહેારમાં, ઉત્તમ મનુષ્યનું મુખ જુએ છે, પરદેશ જનાર મનુષ્ય, સૌભાગ્યવતી અથવા કુમારીકા વિગેરેના શુકુનને મગળ તરીકે ગણે છે; દુકાનદાર સૌ પ્રથમ ભેાળા માણસથી વેપારની એાણી થાય, તેને મગળરૂપ સમજે છે. જગતનાં આવાં બધાં જ મંગળામાં, ૫'ચપરમેષ્ઠિભગવાને કરાએલા નમસ્કાર પહેલા નંબરનું મંગળ છે. - ૫૦—ઉપર બતાવેલાં જગતભરનાં સર્વમ'ગળેામાં આ પાંચનમસ્કારને પ્રથમનખરનું મંગળ માનવાનું કારણ શું આવાં ખીજા' કાઈ મંગલકા છે જ નિહ ? ૩૦૦—આ જગતનાં લૌકિક બધાં મોંગલામાં, કેટલાંક તદ્દન' જડ છે, કેટલાંક દોષોથી દૂષિત છે અને કેટલાંક વિસ'વાદી છે, જ્યારે આ પંચપરમેષ્ઠિમહામત્ર જ નથી, દોષથી દૂષિત નથી અને વિસવાદી પણ નથી. માટેજ તેને સમ’ગલામાં પ્રથમ નબરનું મંગલ માનવામાં આવ્યુ છે, આપ'ચપરમેષ્ઠિનુ સ્મરણ, જાપ અને ધ્યાન ગુણની મુખ્યતાએજ રાય છે. એટલે ઉપાસકને ચાક્કસ ફુલ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy