SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ હાડકાં અને નસા ગણી શકાય તેવાં થયાં હતાં, છતાં પણ તે ક્રિયા, અનુષ્ઠાન અને તપમાં, જરાપણ મઢ થયા ન હતા. છ માસ દીક્ષાપાળી અનશનકરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી તેઓ મનુષ્યના ભવ પામી મેાક્ષમાં જશે. શ્રીમહામુનિરાજ ધન્ના-શાલિભદ્રજીની કથા .. આ મુનિરાજ મગધદેશની મુખ્ય રાજધાની, રાજગૃહી નગરીના વતની હતા. આ નગરીમાં ભગવાન મહાવીરદેવના પરમભક્ત, રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. એક વખત પરદેશી વેપારીએ ‘રત્નકખલ નામની' કામલીએ વેચવા લાવ્યા હતા, તેની કિંમત સવાલાખ સેાનામહેાર હતી. રાજા શ્રેણિકનુ' નામ સાંભળી, સિધા રાજમહેલમાં ગયા, પરંતુ રાજાએ એક પણ કામલ લીધી નહિ. કામળા ન વેચાવાથી વેપારીએ • હતાશ થઈ ગયા, રાજમામાં ચાલતાં કોઈ મનુષ્યે તેમને જોયા, અને હતાશ થવાનુ' કારણ પૂછતાં, વેપારીઓએ પેાતાના માલનું · વહેંચાણ ન થવાની ચિંતા વ્યક્ત કરી, તેમને ગામના મનુષ્ય સૂચના કરી કે, આપ લેાકેા શામાટે. નારાજ છે ? આ નગરમાં ઘણા ક્રેાડાધિપતિ શ્રીમા વસે છે, તેમાં એક તા સાક્ષાત્ કુબેરભ’ડારી જેવા શાલીભદ્રશેઠ વસે છે, ત્યાં જાએ તમારો અધેાજ માલ ખપી જશે, વેપારીલેાકેા તે મનુષ્યની વાત સાંભળી ઘણા ખુશી થયા, અને શાલીભદ્રશેઠને ઘેર ગયા. થા ત્યાં સાક્ષાત્ ઇન્દ્રપુરીનું ભાન કરાવે તેવા, શાલીભદ્રશેઠના ઘરના દેખાવ જોઈ, વેપારીઓને પેાતાની ઈચ્છા પૂર્ણ થવાની આશા બંધાઈ, અને તેઓ શેઠનાં માતુશ્રી ભદ્રાઢાણી પાસે ગયા. કારણ કે શાલીભદ્રશેઠના ઘરના બધા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy