SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ અ—કાઈ જીવ એકાગ્રચિત્તવાળા બનીને, એક દિવસ પણ ચારિત્ર પાલે, તે કદાચ જો મેાક્ષમાં ન જાય તેપણ દેવલેાક જરૂર જાય, પરંતુ માત્ર સાધુના વેશ પહેરે, અને સાધુપણું સમજવાની કે આચરવાની ઇચ્છા ન હેાય તે, તે નરકમાં પણ જાય, એમાં સાધુપણાના જરાય ગુન્હા નથી. સાધુવેશ તે માત્ર સાધુપણું સમજવા માટેનું ચિહ્ન જ છે. એના ખપી ન થાય તેવા જીવા, પશુતિ અને નરકતિમાં જાય, એમાં જરાપણ આશ્ચર્ય પામવા જેવું નથી, અહીં તેા સંજમ અંગીકાર કરીને, પ્રથમ દિવસથી તે છેલ્લા દિવસ સુધી, જેને આત્મા સ ́પૂર્ણ જાગૃત હાય, તે આત્માનું જ ક્લ્યાણ થાય છે. જો કયાંય ભૂલ્યા તા, કુગતિમાં પણ ચાલ્યા જાય. કહ્યું છે કે, “સજમ પાળ્યુ હા સહસ વરસ લગે, રારિષિકંડિક ચતુરનર; ઉતરાધ્યયને હા ભાગને ચાખતા, પામ્યા નરકની લીક, ચતુરનર ! ॥ ૧ ॥ અ—કંડરિક નામના રાજઋષિએ, એક હજારવષ ચારિત્ર પાળ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ જ દિવસ, ભાગની ઇચ્છા પૂર્ણ કરવા જતાં, મરીને સાતમી નરકે ગયાની કથા ઉત્તરાધ્યયનસૂત્રમાં બતાવી છે. તથા વલી, “સાધુ ધણા તપી હતા, ધરતા મન વૈરાગ, શિષ્યના ક્રાધ થકી થયા, ચંડકાષિએ નાગ ાં ૧ ૫” અથ—એક સાધુ ઘણેા જ તપસ્વી અને વૈરાગી હતા. પરંતુ પોતાના શિષ્યની ઉપર, અકારણ ક્રોધ કરવાથી મરીને, ચડાષિએ નાગ થયા હતા. કે જેને ભગવાન મહાવીરપ્રભુએ.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy