SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓએ આરાધેલે છે. અતિ પામર, અતિ અજ્ઞાન, અને અતિ પાપી આત્માએને પણ આ નમસ્કારમહામંત્રના આરાધનથી તત્કાળ મહાનલની પ્રાપ્તિ થઈ છે, આ મંત્રાધિરાજના આરાધનથી પશુઓને પણ મનુષ્યત્વ અને દેવત્વ પ્રાપ્ત થયું છે માટે જ આ પાંચ પરમેષ્ઠિમહામંત્ર આવા કલિકાલમાં પણ પ્રત્યક્ષ સિદ્ધમત્ર છે. આ નમસ્કારમહામંત્ર ફ્ક્ત શ્રદ્ધાગમ્ય જ નથી પરંતુ ઇતિહાસથી અને યુક્તિએથી પણ સમજી શકાય તેમ છે. આ મંત્રાધિરાજનેા પ્રભાવ જેમ ઇતિહાસથી સમજાય તેવા છે તેમ યુક્તિથી પણ સમજી શકાય તેમ છે. માટે શ્રીનમસ્કારમહામંત્રની ઇતિહાસ અને યુક્તિથી સંગતિ જાણવા ઇચ્છતા તટસ્થ બુદ્ધિમાન પુરુષોએ આ ગ્રન્થ સપૂર્ણ પણે જરૂર વાંચવા અને વિચારવા જોઈ એ . શ્રીનમસ્કારમહામત્ર नमो अरिहंताणं || नमो सिद्धाणं || नमो आयरियाणं ॥ नमो उवज्झायाणं || नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो ॥ सव्वपावप्पणासणो ॥ मंगलाणं च सव्वेसिं ॥ पढमं हवइ मंगलं ॥ ઇતિ–નવપદ. આઠ સંપદા. અડસઠે અક્ષર. તેમાં ગુરુઅક્ષર સાત. લઘુઅક્ષર એકસઠ ॥ નવેપદાના અર્થ નમો દિંતાળ = ( સર્વક્ષેત્રના, સર્વકાલના ) અરિહંત ભગવંતાને (મારા) નમસ્કાર થાએ. (
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy