SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ એકાગ્રચિત્તથી કઈ જીવ ફક્ત એક જ દિવસ દીક્ષા પાળે તે, મેક્ષમાં જ જ જોઈએ, કારણવશાત્ ન જઈ શકે તે તે વૈમાનિકદેવ ચક્કસ થાય. પૂર્વ પુરુષેએ કહ્યું છે કે, “માગરમાપિતા સેવા-સંયમી૬ થત ર૪ . અન્નકૂર્તમાન, તપુના સર્વાંગમાત્u ? ” અર્થ–આખી જીંદગી એટલે કેડપૂર્વના આયુષ્યવાલે આત્મા, ઉંચામાં ઉંચે શ્રાવક બની, ધર્મ આરાધના કરે, તેના કરતાં પણ શ્રીવીતરાગની સંપૂર્ણ આજ્ઞાને પાલક સાધુ, જે અંતમુહૂર્ત સાધુપણું પાલે તે, તે પણ તેટલી જ કર્મનિર્જરા કરી શકે છે, મતલબ કે ભગવાન વીતરાગની આજ્ઞા વિના ધર્મની આરાધના તે ફેતરના પુળા જેવી છે. વિનય–શ્રત-તપ વલી આચાર, કહીએ સમાધિનાં ઠામ એ ચાર, ચેલા. ઠામ એ ચાર, વલી ચાર ચાર ભેદ અકેક; ગુરુમુખથી સમજે સુવિવેક, ચેલા ! સમજે સુવિવેક, પા તે ચારેમાં વિનય છે પહેલે, ઈમ વિનયવિણ,ભાખે તે ઘેલે ચેલા! ભાખે તે ઘેલે, મૂલ થકી જેમ શાખા કહીએ ધર્મક્રિયા તેમ, વિનયથી લહીએ, ' ચેલા વિનયથી લહીએ, દા અથ વિનય, શ્રત, તપ અને આચાર આ ચાર આચરણુએથી, આત્મામાં સમાધિ પ્રકટે છે અર્થાત્ વિનયથી
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy