SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ઉપરના લેાકને ભાષાનુવાદ, જે ધન કણ કચન કામિની, અછતે અણભાગવતા રે; ત્યાગી ન કહીએ તેહને, જો મનમાં સિવ જોગવતા .... ભાગ સંચાગ ભલા લહી, પરિહરે જે નિરીહુ રે; ત્યાગી તેહી જ ભાખીએ, તસ પદ નમુ` નિશ-હિ રે;...”૨ એટલે ખરી વાત જ અભ્યતર ત્યાગની છે, મનમાં ત્યાગ ન હોય તે બહારના ત્યાગ નકામા છે પ્ર૦-જે કૉંચન-કામિની અને સ્વજન પરિવારના ત્યાગ કરી દીક્ષા લે છે, તેના ત્યાગ ગણી શકાય નહીં ? ઉ—જેવી રીતે નારી, પરિવાર, ઘરમાર, લક્ષ્મી અને મોજશોખના ત્યાગ કર્યાં, તેવા ને તેવા જો જીદગી સુધી ત્યાગ ટકી રહે, તે ચાક્કસ તે આત્મા ત્યાગી જ ગણાય. પરંતુ સ'સારના પરિગ્રહના ત્યાગ કર્યાં, અને સાધુદશાના પિરગ્રહની ગાંસડીએ ખાંધવા માંડે, ઘરનાં ખાલખચ્ચાં અને નારી– નાકરના ત્યાગ કર્યાં, અને સાધુદશામાં ચેલા-ચેલી કરવા માટે ધડાપીટ મચાવી મૂકે, એના અર્થ પરિગ્રહના ત્યાગ છે જ નહુિ. એ પરિગ્રહના ત્યાગ નથી, પરંતુ પ્રયત્નથી પ્રાપ્ત થતા પરિગ્રહના ત્યાગ અને હરામના-અનીતિના પરિગ્રહની છુટ ? એટલે કે એ તે આલામાંથી ચૂલામાં પડવા જેવું અને ખચ્ચર ઉપર બેસીને ગામ સાંસરૂ' ચાલતાં શરમ લાગવાથી ગધેડા ઉપર બેસવા ખરાખર છે. પ્ર-તા પછી જરૂર પૂરતાં સંજમનાં ઉપકરણા રાખવાં તે પણ પરિગ્રહ જ ગણાય ને ? ઉ–સ‘જમના નિર્વાહ માટે, પેાતાને જરૂર જેટલાં, ચાલુ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy