SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ જગતના સર્વ જીવાની માફક શ્રીજિનવરના આત્માએ પણ અનાદિ છે અને અનાદિકાળથી જગતના સર્વ જીવાની માફ્ક સંસારમાં ચારેગતિના દુ:ખાને ખૂબ સહે છે. છેલ્લા ભવમાં જ્યારે શ્રીજૈનધમ-ભાવધ પામે છે. ત્યાર પછીના ભવાની ગણના લેખાતી હોવાથી આ અવ– સર્પિણીના જિનેશ્વરાના અનુક્રમે ૧૩ ભવ વગેરે બતાવ્યા છે. ઋષભ તેર શશી સાત કહીજે શાન્તિનાથ ભવ નવ મુનિ સુ ઋત નવ તે મી ધર્ પા 4 પ્ર ભુ ના વીર અજિતાકિ ભવ જિન ત્રણ ત્રણ ભવ સ મ કી ત થી જિનનામ મધ ત્રીજે ભવ તમ બાર ગુણી જે; લી જે, નમન કરી જે; જેક લી જે; દશ સમરી સત્તા વી શ શેષ હિજે, સ ા લે હૈં વી જે; ગ ણી જે, નિકાચિત કીજે; ખાન્તિ ધરીજે, જિન પદ્મ ઉદયે સીજે { ૧ !” અ—ભરત ઐરવતક્ષેત્રમાં અનંતા કાલમાં અનંતી ચાવીસી અને મહાવિદેહક્ષેત્રમાં અનંતીવીશી જિનેશ્વરભગવંતા થાય છે, અને કેવલજ્ઞાન પામી જગતને હિતાહિતનું ભાન કરાવી મેાક્ષમાં જાય છે. તે પ્રમાણે આ ભરતક્ષેત્રમાં આ છેલ્લી ચાવીસીમાં થએલા ચાવીસજિનેશ્વરદેવા સમ્યક્ત્વ [ આત્માનુ સત્યસ્વરૂપ જીવાદિનવતત્ત્વાની આળખાણુ, હિતાહિતનું સાચું જ્ઞાન, તદ્ન સાચા દેવ-ગુરુ-ધર્મોની યથા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy