SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ગુણ અને ગુણની ઓળખાણ થયા સિવાય આત્મામાં જડ ઘાલીને બેઠેલા અવગુણે આત્મામાંથી જવા મુશ્કેલ છે. જેમ સૂર્યાદિ પ્રકાશક વસ્તુઓની ગેરહાજરીમાં અન્યકાર જ નથી તેમ સમ્યગદર્શન, (જ્ઞાન, ચારિત્રાદિ ગુણો) આવ્યા સિવાય આત્માનું અજ્ઞાન જતું નથી. અજ્ઞાન ન જાય ત્યાં સુધી ગુણ-ગુણની ઓળખાણ થાય. જ નહિ, ગુણ-ગુણીની ઓળખાણ વિના અવગુણે જાય જ નહિ, અવગુણે ઘટયા સિવાય ભવભ્રમણ બંધ થાય જ નહિ. બસ, અજ્ઞાનતાથી અવગુણે અને તેથી ભવભ્રમણ દરેક જીવનું ચાલુ જ છે. આ બધું પરસ્પર કાર્ય–કારણ ભાવ હોવાથી અને આ રીતે અનંતા કાળથી ઘટમાળ ચાલુ રહેવાથી, સંસારને અંત થતું જ નથી. આ સંસારને ઘટાડે હેય તે આત્માએ ગુણી પુરુષને ઓળખવા જ જોઈએ. કારણ કે ગુણોની ઓળખ વિના દેષ ઘટતા નથી, અને ગુણે ગુણવિના નિરાધાર રહેતા નથી, માટે ગુણના અથી જીવેને ગુણીની એાળખાણ અને તેને માટે ગુણીની સેવા અવશ્ય આદર કરવા એગ્ય છે. - જગતના બધા પ્રકારના ગુણ જ કરતાં દેવ અને ગુરુનું ગુણપણું વધારે છે. વળી જગતના બીજા ગુણી આત્માએને સહવાસ થાય યા ન પણ થાય, પરંતુ દેવગુરુને સહવાસ. મનુષ્ય માત્રને અવશ્ય થાય છે. એથી દેવ ગુરુમાં રહેલા ગુણ કે અવગુણ ભક્ત લેકમાં આવ્યા વિના રહેતા નથી. જેમકે-- હિંસક-દે અને હિંસક-ઉપદેશકેના સંસ્કાર તેમના ઉપાસર્કમાં જવાથી તે ભક્ત લેકે પણ શિકાર વિગેરે હિંસાએ અને ધર્મબુદ્ધિથી યજ્ઞાદિ ક્રિયાઓમાં પ્રાણીઓનાં બલિદાન
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy