SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રપંચ, ઠગવિદ્યા, અને વર્ણનું ઉલ્લંઘન કરી વ્યાપાર આદિથી પ્રાપ્ત થયેલી લમી લાંબા સમય ટકતી નથી. અનીતિન ધ... ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને પણ ઘસડી જાય છે. વળીન્યાયપાર્જિત ધનને નિઃશંકપણે, કેઈને પણ ભય રાખ્યા વિના પોતાના માટે ઉપયોગ કરી શકાય છે. મિત્રા દિકને ભેટ આપી શકાય છે અને સ્વજન વગેરેને પણ આપી શકાય છે. આ રીતે ન્યાયસંપન્ન વિભવથી આ લેકનું પણ હિત જળવાય છે. કહ્યું છે કે પિતાના ન્યાયી કર્તા, વ્યના બળે ધીર પર સર્વ ઠેકાણે પવિત્રપણે પંકાય છે. અને પાપી પણ ત્યાં જાય છે ત્યાં પિતાના કર્મથી રમે . કઈ પોતાનાં કરેલાં પાપને જાણી ન જાય. વગેરે અનેક ભયથા શકાશીલ રહે છે.) - અન્યાયથી, મેળવેલું ધન આલેક અને પરલોકમાં અહિતકર થાય છે આલેકમાં અન્યાયના ગે રાજદંડ, જેલ કે ફાંસી જેવા વધનું પણ કારણ બને છે અને પરલેકમાં નરક વગેરે દુર્ગતિનું કારણ થાય છે. કહ્યું છે કે કનિષ્ટ. માણસ રાજદંડના ભયથી પાપ કરતું નથી, મધ્યમ માણસ, ભૂલોના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમ માણસ સવ-. ભાવથી જ પાપ કરતું નથી.” १ सर्वत्र शुचयो धीराः, स्वकर्मबलगर्विताः । कुकर्मनिहतात्मानः, पापाः सर्वत्र शङ्किताः ।। योगशास्त्र टीका २ राजदन्डभयात्पापं, नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः ॥ धर्मबिन्द टीका...
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy