SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ બગદાતિ એ અમા, સન પાર્થ! પનોતાના आत्मन्येवाऽऽत्मना तुष्टः, स्थितप्रज्ञस्तदोच्यते ॥८॥ |હે પાર્થ! મને ગત સર્વકામનાઓને જ્યારે ત્યાગ કરે છે અને આત્મા વડે આત્માને વિષે જ તુષ્ટ થાય છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૮ दुःखेष्वनुद्विग्नमनाः, मुखेषु विगतस्पृहः। વીતરામથશોધ, થિથીનિટથરે છે ? . . દુખેને વિશે ઉદ્વેગ રહિત, સુખને વિષે સ્પૃહા -તથા રાગ, ભય અને કોધ રહિત થયેલે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે ૯ यः सर्वत्राऽनभिस्नेहस्तत्तत्माप्य शुभाशयम् । नाऽभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥१०॥ જે સર્વત્ર મમત્વ રહિત છે અને તે તે શુભાશુભ પામીને હર્ષ–શાક ધારણ કરતું નથી, તેની પ્રજ્ઞા પ્રતિકિત છે. ૧૦ ___यदा संहरते चाऽयं, कूर्मोऽगानीव सर्वशः। इन्द्रियाणीन्द्रीयार्थभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥११॥ કાચબે જેમ પિતાના અંગેને સર્વ બાજુથી સંકેચી લે છે, તેમ ઈદ્રિના વિષયથી ઈન્દ્રિયોને સંકોચી લે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર થયેલી છે. ૧૧ शान्तो दान्तो भवेदीय, आत्मरामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः, सैव साधकयोग्यता ॥१२॥ આ રીતે શાન્ત, દાન્ત અને આત્મારામપણે રહેલ ચગી ધ્યાનને અધિકારી છે. સિદ્ધને જે સ્વભાવ, તેજ સાધકની યોગ્યતા છે. ૧૨
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy