SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પર તે જીવાએ કરેલા અપરાધાને ખમવા જોઇએ. પૂર્વે અડધાચેલાં વૈરાને દૂર કરીને સર્વ જીવેશની સાથે હૃદયથી મૈત્રી ચિન્તવવી જોઇએ. (૪) પાપસ્થાનક-આલાચના. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનકાને મેક્ષમાગ માં વિઘ્ધભૂત તથા દુČતિના કારણભૂત સમજી તેના ત્યાગ કરવા જોઇએ. તથા પૂર્વે સેવેલાં તે પાપાને નિન્દવાં અને ગવાં જોઇએ. (૫) ચતુઃશરણગમન. શ્રી અરિહંતાદિ ચારતું શરણ સ્વીકારવું જોઈ એ. જેમ કે:-અતિશયેથી યુક્ત, કેવળ જ્ઞાન અને વળ દેન વડે જગતના ભાવાને જાણવા અને જોવાવાળા તથા દેવરચિત સમવસરણમાં બેસીને ધર્મોપદેશ આપવાવાળા, ઘાતિકથી મુક્ત, આ પ્રતિહાĆની શાભાર્થી યુક્ત તથા આઠ પ્રકારનાં મહસ્થાનેથી રહિત, સ`સારરૂપી ક્ષેત્રમાં જેમનુ ફ્રી ઊગવું નથી, ભાવ શત્રુઓને નાશ કરવાથી જેએ અરિહંત અન્યા છે તથા ત્રણ જગતને જેએ પૂજનીય છે, તે શ્રી અરિહ ંતાનુ મને શરણ હાજો. ભય'કર દુ:ખની લાખ્ખા લહરીએથી દુ:ખે તરી શકાય એવા સ`સાર સમુદ્રને જેએ તરી ગયા છે અને
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy