SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ અપેક્ષાએ કીમતી છે. માર્ડના નાશ થાય એ તા સારી જ વસ્તુ છે, પણ નાશ ન થાય ત્યાં સુધી માહનુ' સ્થાન દુનિયા અને, એ કરતાં ભગવાન અને એ શ્રેષ્ઠ છે, એવું એનુ તાત્પય છે. આવી વિશુદ્ધ ભક્તિની યાચના ભક્તિના ફળરૂપે કરવી, એ માહવૃદ્ધિના હેતુરૂપ નથી, પણ મેહનાશના જ કારણભૂત છે, તેથી પ્રશસ્ત છે અને પ્રશસ્ત અધ્યવસાયને પેદા કરનાર છે. "दुक्ख खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । સંવન્ત્રણ મ ્ પુત્રં, મુદ્નારૂ વળાવનેળમ્ ॥૨॥ ’ હે નાથ ! આપને પ્રણામ કરવાના પ્રભાવે મને દુઃખક્ષય, ક ક્ષય, સમાધિમરણ અને એધિલાભની પ્રાપ્તિ થાઓ. ૪ પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમન. કાયાથી નમન, વચનથી સ્તવન અને મનથી સચિંત્વન, અથવા મનુ વચન કાયાથી અનુકૂળ વતન, એ નમનની પરાકાષ્ટા છે; એ ઉત્કૃષ્ટ ભાવવદન છે. ભગવાનને ભાવવદન એ પણ એક વસ્તુ છે, અને કાઈ પણ વસ્તુ તેના સ્વભાવથી રહિત હાતી નથી. ભગવાનને વિશુદ્ધભાવથી નમન સ્વરૂપ વસ્તુને સ્વભાવ કેવે છે, તે આ ગાથામાં વર્ણવાચા છે. ભગવાનનું નમન તેના સ્વભાવથી જ દુઃખને ક્ષય, (દુઃખના કરણભૂત) કમના ક્ષય, (કમ ક્ષયના અસાધારણ કારણ સ્વરૂપ) સમાધિમરણુ અને સમાધિમરણના અદ્વિતીય સાધનરૂપાધિ એટલેજિનપ્રણીત ધર્મના અચળ રાગસ્વરૂપ લાભને અપાવનારા છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy