SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો’ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરવામાં તે અતિ ઉપગી છે. તંત્રશાસ્ત્રની દષ્ટિએ “નમો’ એ શાન્તિક અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનારું પદ છે, તેથી “નમો પદથી પ્રજાયેલું સૂત્ર શાન્તિ અને પુષ્ટિને લાવનારું છે. વલી નવકારની આદિમાં રહેલ આ “નમો’ પદમાં શોનુ પણ છુપાયેલું છે. તે આ પ્રમાણે, “નમો પદમાં ન+અ++મો એ ચાર વર્ણો છે. હવે તે વર્ણોને જે ઉલટાવવામાં આવે તે શો + જૂ+ + = એ કમ થશે. તેમાંના પ્રથમ બે વર્ગોના સંયેજનથી લોન ની નિષ્પત્તિ થાય છે. સંસ્કૃત મન:પદના “ક” અને “” અક્ષરેન જે. વિપર્યય કરવામાં આવે તે નમ: પદ થઈ જાય છે. એને અર્થ એ છે કે જ્યારે આપણું બહિર્મુખ મન અંતર્મુખ બનશે એટલે કે બાહ્ય સંસાર તરફ દોડતું મન આંતર સન્મુખ થશે, ત્યારે આ નમો પદ પ્રગટશે. નમસ્કાર મહામંત્રમાં આ નમો પદનું છ વખત સ્મરણ કરાયું છે. આ નમો પદમાં ઘણા ગંભીર ભાવે છુપાયેલા છે, જેમ કે “નમો’ એટલે વિશુદ્ધ મનને નિગ, મનનું શુદ્ધ પ્રણિધાન, વિષય કષાયથી વિરમવું, સાંસારિક ભાવમાં દેડતા મનને શેકવું.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy