SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ત્યાગ કરી શકે નહિ, તે માણસ અત્યત કાયર ગણાય. અને એવા નિઃસત્ત્વ માણસ દુષ્કર એવા ચારિત્ર ધર્મોને પાળવા માટે કેવી રીતે સમ ખની શકે ? અર્થાત ચારિત્ર પાળવા સમ ખની શકતા નથી, કારણ કે ચારિત્રમાં તા પેાતાનું સર્વસ્વ ખાદ્ય અને અભ્યતર જે કંઈ છે તે તમામના ત્યાગ કરવાના છે. સ્વપણાને તથા પેાતાની માન્યતાઓને પણ છેડીને કેવળ ગુરૂને સમર્પિત રહેવાનુ છે. જેનામાં સ્થૂલ ત્યાગ કરવા જેટલી પણ ઉદારતા નથી, તે અતરંગ સૂક્ષ્મ ત્યાગ શી રીતે કરી શકવાના હતા ? તાત્પ એ છે કે શકિત અનુસાર જે ખાદ્દા ઉચિત દાન કરે છે, તે જ ઉત્તમ ચેાગના સાચા અધિકારી છે, કૃપણ માણસાને કયાંય અધિકાર મળતા નથી. અને કદાચ મળી જાય તે પણ તેમાં સફળતા થતી નથી. માટે જ જીવનમાં ઉદારતા કેળવવા માટે હંમેશાં કઈ ને કઈ દાન ધર્મનું આચ રણ કરવું જરૂરી છે. ઔદાય ગુણ અનેક ગુણ્ણાની ખાણ છે, ઉદાર પુરૂષ સળગતી અગરબત્તી જેવા હોય છે. તેઓ પાતે ખળીને પણ ખીજા અનેકને સુગધ આપે છે. અને આસપાસના વાતાવરણને પણ મઘમઘાયમાન બનાવે છે. એવા ઉદાર શ્રાવકા જ પેાતાના જીવનની પવિત્રતાથી અને ઉદારતાથી વિશ્વમાં જૈન શાસનના પ્રભાવ વિસ્તારે છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy