SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલે પ્રયાસ થ જોઈએ, તેટલું થતું નથી. જે ગુરૂગમદ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ. અને એ ઉભયની શુદ્ધિ થાય તે ફલને સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ. શંકા–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ શું આજે પળાય છે? સમાધાન-દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ આજે સર્વથા નથી પળાતી એમ નથી. અર્થી આત્માઓ આજે પણ શક્યવિધિનું પાલન કરી જ રહ્યા છે. જો કે શાસ્ત્રકારોએ એવો આગ્રહ રાખ્યો નથી કે દરેક ભૂમિકાવાળા જીવો શાસ્ત્રોક્તવિધિ મુજબ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાસ્ત્રોક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તે જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે, એ પણ આગ્રહ રાખે નથી. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શકતા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરવો જોઈએ. કિન્તુ પિતાના અવિધિવાળાં અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે મનાવવાને આગ્રહ સેવે જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે? સમાધાન–કેટલા છે અને કેટલા નથી, એની
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy