SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ હકીકત આ પુસ્તકમાં જુદા જુદા સ્થળે રજી કરવામાં આવેલ છે. ચાગશુદ્ધિ એ તા આ રણશાસને મુખ્ય વિષય છે. આખા ચેગશાસના ક્રમ પણ ચણતા આઠ અંગે પ્રમાણે રચાયા છે. આચાય શ્રીનુ' ચણશાસ જોતાં એમ લાગે છે કે જગતભરના વિષયક અધા જ ગ્રન્થા જાણે પાતે પી ગયા ન હાય ! અને જાણે એ અમૃતપાનથી તૃપ્ત થઈ તેના સારરૂપ અમૃતના ઉદ્ગારોની પર પરાઓ તેઓશ્રીએ પેાતાના ચેગશાસ્ત્રમાં ગડથી લીધી છે ચેગશાસ્ત્ર ગ્રન્થ આચાયશ્રીએ કુમારપાલ રાજાની પ્રાથનાથી રચ્યું છે. કુમારપાલ ભ્રપાલન તરૂણ જીવન અનેક સ કટામાં પસાર થય હતું. તે વખતે અનેક દેશમાં તેમને ભ્રમવું પડયુ હતું, અને વિવિધ પ્રકારના યાગીઓના સમાગમમાં પણ તેઓ આવ્યા હતા. પચાસ વર્ષોંની માટી ઉમરે તે ગાદીએ આવ્યા હતા. યેગશાસ્રની જિજ્ઞાસાને તપ્ત કરવા ચેાગી સમ્રાટ હેમચ‘દ્રાચાયના ઉપદેશને તેઓ ઝીલવા લાગ્યા. એ જિજ્ઞાસુ રાજાની ઈચ્છા સતાષવા માટે આચાય શ્રીએ ચેગશાસ્ત્રની રચના કરી હતી. એ વાતને આચાય શ્રીએ અતિમ શ્ર્લોકમાં જણાવી છે. VELVET CAPRICO એ શ્લેાકના વિવરણમાં તેએશ્રી જણાવે છે કે કુમારપાલને ચેાગની ઉપાસના પ્રિય હતી. તેમણે અન્ય ચાગ શાશ્ત્રા તેયાં હતાં. આ કારણથી તેને બધા ચગાવાથી
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy