SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. ૯. જીતા–બાજુતા એટલે ભાવની વિશકિ - અથોત વિચાર, વાણી અને વર્તનની એક્તા રાખવી તે. ૧૦, ત્યાગ–ત્યાગ એટલે બાહ્ય અને અત્યંતર વસ્તુઓમાં તૃષ્ણાને વિચ્છેદ, આ પ્રમાણે ધર્મના દશ પ્રકારો છે. ધર્મનો મહિમા અપાર છે. ધર્મ એ સર્વશ્રેષ્ઠ મંગળ છે. આ ધર્મ સ્વર્ગ અને મેક્ષને અપાવનાર છે. સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક છે. તે માતાની પેઠે. પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની પો. પ્રસન્ન કરે છે, બધુની જેમ સ્નેહ રાખે છે, ગરની પેઠે. ઉજજવલ ગુણેને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. ટૂંકમાં ધર્મથી જગતમાં સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. ધર્મને મહિમા સમજવા માટે નીચેના ઉપગી હોવાથી અહીં રજુ કરવામાં આવે છે. से एक एव सहद धो, मृतमप्यनयाति । ५ Kરારીખ સમ નારા સર્વમન્યા રાતિ છે ? | એક ધર્મ જ એ મિત્ર છે કે, જે મરેલાની પાછળ, જાય છે. બીજું સઘળું શરીરની સાથે જ નાશ પામે છે. (૧) विशिष्टं देवसौख्यं यत् , शिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं, फलमाहुर्मनीषिणः ॥ २ ॥ વિશિષ્ટ જે દેવસખ અને પ્રરમ જે શિવસખ, તે 1 1 : રાજ કરનાર સર કરી : :
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy