SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ કિયાની જરૂર રહે છે. એ શુભકિયાના-બળથી જ જીવની પરમ શદ્ધિ સ્વરૂપ મેક્ષ અવસ્થા માટે છે.” આ રીતે ધર્મનું લક્ષણ જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ જીવનમાં ઉપાસના કરવા એગ્ય તને જાણવાની અને આરાધવાની તમન્ના જાગે છે. સમગ્ર વિશ્વમાં આરાધવા લાયક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ તરવે હેય તે તે દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે. એને તત્ત્વત્રયી પણ કહેવામાં આવે છે. અહી હવે પછીના પ્રકરણમાં તેની ઓળખાણ આપવામાં આવશે. લDર- 0.03 2), * * * ના કરો કે આજકાલ - - - અનેકાંત દષ્ટિની ઉપાદેયતા મુક્તિ માર્ગમાં ઉન્નતિ કે પ્રગતિ કરાવનાર અનેકાંત દષ્ટિ ખૂબ જ ઉપાગી છે. અનેકાંત દષ્ટિથી ? પિતાને ઈષ્ટ અનિષ્ટ એવા દરેક પદાર્થોના ધર્મો ઉપર મધ્યસ્થભાવે જેવાની ભાવના કેળવાય છે. તેથી રાગદ્વેષની પરિણતિ ઘટતી જાય છે અને $ શમશીલતા પ્રગટે છે. સ્યાદ્વાદ પ્રમાણ વસ્તુના દરેક છે ધર્મને પક્ષપાત દર્શાવ્યા વિના યથાર્થ પણે પ્રગટ કરે છે કે છે. તેથી પરમાર્થ માર્ગમાં તે અતિ આવશ્યક છે. છિછછછછછછછછછછછછછછછછછછછછે * * * . : - SET * * - * 1 - - ક * * - - - - - -
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy