SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ એક વચન ઝાલીને છાંડે, બીજા લૌકિક નીતિઃ સકલ વચન નિજ હામે જોડે, તે લેાકેાત્તર નીતિટ ઉપાધ્યાયજીએ જે જે ગ્રન્થા રચ્યા રચનાની પાછળ તેએશ્રીના પ્રધાન આશય જીવાતે આરાધનાના માર્ગ સરળ. અને થાય છે. છે, તે ગ્રન્થ ભવિષ્યના મુમુક્ષ એજ પ્રતીત એમના વચનામાં અનેક સ્થળે પૂર્વ પુરૂષાના વચને ને સમન્વય અને સુમેળ સધાયેલા છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએથી અને ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ પુરૂષાએ જે વચના ઉચાર્યા છે, તેને યથાસ્થાને કેમ રાજવા અને તેમને ન્યાય કેમ આપવા એજ જાણે એમનુ જીવનવ્રત ન હોય ! એમ જણાય છે. આવી ન્યાયવત્તિ પૂવ કની મધ્યસ્થ દૃષ્ટિ સ કાલમાં જરૂરી છે જ,છતાં વત માન ક્રુષમકાળમાં એ દૃષ્ટિ અમૃત કરતાં પણ અધિક સલ્યવાન છે. તેથી મિથ્યાત્વ વિષ દૂર થઈ જાય છે અને આંતરતાપા આપેાઆપ શમી જાય છે. તેમના વચના આધુનિક જીવાની શ્રદ્ધાશુદ્ધિ દૃઢ કરે છે. એમના સાહિત્ય સર્જન પછી તિહાસ તપાસવામાં આવે તે સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. જૈન સંઘમાં અનેક તેજસ્વી સાધક પરુષા એમના વચનના આધારે સત્યસાના સ્વીકાર કરનારા અન્યા છે. આજના વિષમ કાળમાં પણ જૈન સંધમાં આજે દેખાય છે અથવા જે કઇ ઉજજવલતા જે કંઈ એકવાકયતા દેખાય છે, તેમાં
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy