________________
પ્રસ્તાવના.'
• આ લધુ પુસ્તક વાચક વર્ગના કરકમળ તથા દષ્ટિ ગોચર યુકત બે બેલ બોલવાની આવશ્યકતા ધારું છું. વિજ્ઞાનનાં સાધને પ્રતિદિન આ મૂવી તટપર હિંગત થવાથી અનેક વિદ્વાન અને નાની મહાત્માઓના પ્રધારાથી અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે, જેથી આ લવું પુસ્તક અને સારોની સાથે એને વધારે કરવાની ગણનાએ બહાર પાડવાનો હેતુ નથી, પરંતુ મહાત્મા ગાંધી વિગેરે સમર્થ દેશનાયકાના આત્મભાગથી દેશમાં જાગ્રતી તથા ઉન્નતિનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે, છતાં મતાગ્રહી ગુરૂઓ પિતાના સંપ્રદાયમાં ખોટા દુરાગ્રહ તથા વિચાર શુન્ય એવી બાત શુષ્ક ક્રિયાઓમાં ધર્મત્વ મનાવી જનસમાજને અવળે માર્ગે દોરવે છે, તેને અટકાવવા અને જનસમાજમાં નુખ જીવન તથા સત્યભાવનાની જાગ્રત કરવા માટે ધર્મ શું? કર્માવરણિત છાત્મા કર્મ બંધનોથી મુક્ત કેમ થાય ? આત્મસ્વરૂપને અનુભવ કેમ થાય ? મનુષ્યનું કર્તવ્ય શું? સમાજ તથા દેશની અવનતિ કે ઉન્નતિ થવાનું કારણ શું? એ. વિગેરે જુદા જુદા વિષયો ઉપર નિબંધ લખી સદ્દબોધની સુચનારૂપ આ બધુ પુસ્તકને બહાર પાડવાનો પ્રયાસ કર્યો છે જેમાં પ્રથમ ભાગમાં ઉપરોકત જુદા જુદા વિષયો ઉપર આ લેખક તરફથી લખાયેલ લેખોને સંગ્રહ છે, જેનું નામ સાધ સપ્રહ રાખ્યું છે અને બીજા ભાગમાં આ લેખકના એક સન્મિત્ર કાનજીભાઈના વિચારો ઉપર આ લેખક તરફથી વિવેચન કરી એક નવ યુવકના વિચારો” એ નામ રાખ્યું છે તથા બીજા ભાગમાં આ લેખના પરમ ઉપકારી, સન્માર્ગ દર્શક, હદયદ્વારક, તરત સિચ, પરમ કૃપાળુ મહાત્મા શ્રી શુભમુનિજી કે જેમની કૃપાદૃષ્ટિથી આ સુદ લેખક મતાગ્રહ-આવરના પાશથી મુક્ત થઈ સન્માગની ઉપાસના કરવાને ભાગ્યશાળી થયા છે, તે મહાત્માના તથા અન્ય તત્વજ્ઞાની પવિત્રાત્માઓના લેખને સંગ્રહ છે અને તેનું નામ સાન સંગ્રહ રાખ્યું છે. પૂર્વ સંસ્કાર બળ શું કાર્ય કરે છે? તેને યથાર્થ ચિતાર વાચક વર્ગને જાણવા માટે એક નવ યુવકના વિચારનું ગુંથન કરવામાં આવ્યું છે. જે સુવાવસ્થામાં ખાવા, પીવા, વિષયાધીન થવા, મોજશોખ ઉડાવવાના તેમજ સ્ત્ર, મન અને ધનના સાનુકુળ સાધનાથી વિષયજન્ય પૌલિક સુખેયાંજ તાસક્ત થવાના તથા અનેક મોહ, તૃષ્ણ અને રાગના વિચારે છાત્મા શરત હોય છે. ગાડી, વાડી અને લાડીની મોજમજાહ ઉડાવવામાં મુશાય માનીત થાય છે, તે જ અવસ્થાની પૂર્ણ સ્થિતિમાં વર્તતા, જાખનાં સૂનું સાધન વિહામાન છતાં શારીરિક, માનસિક અને આશિપને આ જ તારાજ