SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ એક કરત તીૌ દરબ કબહો ન કરે, કેઈ કરત એક દરબ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગણ દઈ અપને અપને રૂપ કાઉન ટરંતુ હૈ માટે પુરૂષાર્થ કર્યો થતા જ નથી પણ સહેજે થાય છે, કાળ લબ્ધિ પામ્યા શિવાય મેક્ષે જઈ શકાશે નહિ,એવાં વાકયે ઉપલે સિદ્ધાંત સિદ્ધ કરી આપે છે. ઘણુ મુનિ મહારાજાઓને પૂછગાછ કરી તે પણ એ દાખલ કઈ બતાવી શકતું નથી કે કેવલી ભગવાનેઈ કે જે તે ભવમાં મેક્ષે જવાને ન હોય તે તેને મેક્ષ કર્યો હોય અથવા તે એક ગુણ સ્થાનકમાં બીજા ગુણ સ્થાનકમાં તેને તે ઉદય ન હોય છતાં લઈ ગયા હોય. શા માટે ગોશાળાનો મોક્ષ કરી શક્યા નહિ ? આ ઉપરથી કેટલાએક એ સવાલ કરે છે કે, જ્યારે અમારે મેક્ષ થવાને હશે ત્યારે થશે, તો શા માટે અમારે સામાયક, જપ તપાદિ કરવાં? તેને ખુલાસો નીચે પ્રમાણે છે–શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે ચારિત્રો એટલી વાર લીધાં કે મેરૂ પર્વત જેવડા ઢગલા કર્યા . છતાં કેમ મોક્ષ થયે નહિ? ૩ષભદેવ ભગવાન મહાવીર સ્વામી વીશ. તીર્થકર થશે, એમ કહ્યું પણ શામાટે તેમને તેજ ભવમાં મેક્ષે લઈ ન ગયા? કેવલી ભગવાને દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે અને ચૌદ ગુણ સ્થાનિક બતાવ્યા છે, તેમાં કયા કયા ગુણ સ્થાનકે કેટલી પ્રકૃતિઓને ક્ષય થાય તે બતાવ્યું છે. દરેક મનુષ્યને મન છે અને હમેશાં સામાયક પ્રતિક્રમણ કરવા વાળે વિચાર કરે કે પોતે કયા ગુણ સ્થાનકે છે ? પોતાની કેટલી કર્મ પ્રકૃતિઓને ક્ષય થયે છે ? હમેશાં સામાયક પ્રતિક્રમણ કર્યા છતાં તેમ ચારિત્ર લીધા છતાં જે ક્રમે ક્રમે કર્મ પ્રકૃતિઓને ક્ષય થત નથી, તેજ પુરૂષાર્થ સહેજે થાય છે, એમ સિદ્ધ કરે છે. કેવલી ભગવાન અમુક જીવ અમુક ભવે મેક્ષે જશે, એમ તે છવના કાર્મણ શરીરની રચના ઉપરથી કહી શકે. કેમકે અમુક કર્મ પ્રકૃતિને અપી જતાં કેટલે કાળ લાગશે તે તેના ધ્યાનમાં આવી જાય અને સ્મક જીવને અલવી કહેવાને હેતુ પણ એજ છે. જેમ બહેરે માણસ સાંભળી શકે નહિ, આંધળા માણસ જોઈ શકે નહિ; તેમજ જ્ઞાન જેમાં નથી એવું મન કંઈપણ પુરૂષાર્થ કરાવી શકે નહિ, પણ સહેજે પુરૂષાર્થ (ક્રિયા) થવાને હોય તે થાય. સામાયક તથા પ્રતિક્રમણ કરનારાઓને તે છોડી દેવાનું કે તે સાધુ તો તેનો અને નહિ; છતાં કરનારા કરશેજ અને ન કરનારાં નહિજ કરે, એએમ બતાવી આ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy