SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૪પાપ તાવ, મનના સુક્ષ્મ અધ્યવસાયનું અશુભ ભાવે પરિણમન. અશુભ પરિણામ પૂર્વક અશુભ ક્રિયા, અશુભ કરે ફળ ભોગવે નરકાદિ ગતિ માંય. અશુભ ભાવના જે વધે, અને અધોગતિ હેય; દુખદાયક સંસારમાં, પાપ તત્વ તે જય. ૪ (૫) બધ તરવ. રાગ, દેવ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું પરિણમન, ઉદય કર્મને ક્ષય કરે, બાંધે નવિન પ્રકાર; ભવ વૃદ્ધિ કરતે રહે, બંધ તવ વિચાર. ૫ ' (૬) આશ્રવ તત્વ. * * રાગ, દ્વેષ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું આવવું. . જે કર્મ ઉદયે કરી, હેય ક્રિયા રસ લીન; નૂતન કર્મ વૃદ્ધિ કરે, આશ્રવ તત્વ તે જાણ. ૬ (૭) સંવર તરવ. વૈરાગ્ય અને આત્મબળથી આવતાં કર્મને અટકાવવું જે ઉપગ સ્વરૂપ ધરી, વ યોગ વિરક્ત; - રેકે આવત કર્મને, તે છે સંવર તત્વ. ૭ (૮) નિર્જરા તરવ. સત્તાગત પ્રારબ્ધદય શુભાશુભ કર્મને ઉપગપૂર્વક સમપરિણામે વેદી અબંધકપણે ક્ષય કરતો જાય. ' સમ પરિણામે વેદ, પૂર્વ સત્તાગત કર્મ; કર્મ શુભાશુભ નિર્જરે, તેહ નિર્જરા ધર્મ. ૮ (૯) મક્ષ તરવ. ઘાતિ અધાતિ કર્મને ક્ષય કરી સંપૂર્ણ કર્મથી મુક્ત થવું. દેહાદિ સંયોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯ થત છ પદ તથા નવ તતવનું સંક્ષેપ સ્વરૂપ સંપૂર્ણ इति प्रथम भाग समात.
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy