SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - - યોગાભ્યાસ માટે દેશ અને સ્થળ] રાજા ભલે નાસ્તિક હોય. શ્રમણ ભગવાન મહાવીર ચેગસાધક દશામાં રાઢના જંગલી પ્રદેશમાં વિચર્યા હતા કે જ્યાંના લેકે અત્યંત ક્રૂર હતા અને ધર્મની બાબતમાં કશું સમજતા નહિ. વળી અનેક જૈન યોગસાધકે એવા પ્રદેશમાં વિચર્યા છે કે જ્યાંને રાજા નાસ્તિક હોય, સાધુ મુનિઓને રંજાડતું હોય કે બીજી રીતે વિહિત ધર્મનું પાલન કરતે ન હોય, પણ એ ભેગસાધકેએ પિતાની ગવિભૂતિથી કે અધ્યાત્મબળથી એવા રાજાઓની સાન ઠેકાણે આણી છે અને તેમને ધર્મપરાયણ બનાવેલ છે. એટલે અન્ય સાધકોએ યોગાભ્યાસ માટે જે દેશ અને સ્થાનનું કથન કર્યું છે, તે સામાન્ય રીતે ઠીક હેવા છતાં નિયમરૂપ નથી. આગળ સંવરિચાનવતાના શબ્દથી શરૂ થતી ગાથાનું અવતરણ આપ્યું, તેમાં વ્યાબાધા અને કંટકરહિત પ્રદેશનું સ્પષ્ટ સૂચન કરેલું છે, એટલે જૈન યેગસાધકે નજીકમાં ગાનતાન ચાલતા હોય કે બહુ કેલાહલ થતું હોય, તેવા સ્થાનને પસંદ કરતા નથી કે જ્યાં બાવળ, બેરડી, કેરડા વગેરે કંટકમય વૃક્ષે વિશેષ હોય તેવા અરણ્યપ્રદેશમાં કાર્યોત્સર્ગ–નિમિત્તે જતા નથી. શ્રીહેમચંદ્રાચાર્યે યેગશાસના ચોથા પ્રકાશમાં જણાવ્યું છે કે तीर्थ वा स्वस्थताहेतुं यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ।। આસનને જ્ય કરવાવાળા યેગીએ ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ સ્થાનમાં જવું
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy