SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [ યોગાભ્યાસ છે, એટલે કોઈ પણ સંચાગેામાં તપ પ્રત્યે અનાદર કે ઉપેક્ષા થઈ શકે નહિ. . ૪–ગુરુની આવશ્યકતા ચેગસાધકમાં હાવા જોઈતા પૂરું' થાય છે, પણ તેની સાથે અને સહુથી વધારે મહત્ત્વની એક વાત અહીં જાહેર કરી દઈએ કે ‘ ગુરુ વિના જ્ઞાન નથી. ’ એટલે જેણે યાગસાધના કે ચેાગાભ્યાસ કરવા હાય, તેણે યાગ્ય ગુરુ શોધી કાઢવા જોઈ એ અને તેમની દેખરેખ નીચે યાગાભ્યાસ કરવા જોઈ એ. ગુણ્ણાનું વિવેચન અડી સાથ વિચારવા જેવી યોગ્ય ગુરુએ સહેલાઈથી મળતા નથી, એ વાત સાચી, પણ જે ખરી ઈચ્છાથી શોધે છે, તેમને મળી આવે છે. ‘ઝિન દ્વંત ત્તિન પાડ્યા ”એ ઉક્તિમાં મુમુક્ષુઓએ પૂર્ણ શ્રદ્ધા રાખવા જેવી છે. સદ્ગુરુ વિષે વિશેષ વિચારણા ‘સદગુરુસેવા’ નામના આ ગ્રંથમાળાના ચોથા નિબંધમાં કરવામાં આવી છે, એટલે અહી' તેનુ' વિવેચન કરતા નથી. જૈન ધમ ની યાગક્રિયા કેવી છે ? તેના ભેદાનુભેદો કેવા છે? તથા તેનામાં અને અન્ય ચેાગક્રિયામાં શું તફાવત છે? તેનુ હવે નિરૂપણ કરીશુ અને તેના વધારે સ્પષ્ટ એપ થાય તે માટે પ્રશ્નોત્તરીનું આલેખન લઈશું. ૫-યાગની વ્યાખ્યા પ્રશ્ન—જૈન ધર્મ ચાગની વ્યાખ્યા શું કરી છે ?
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy