SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તપની મહત્તા સૂવું જોઈ એ, નહિ કે સુંવાળી રેશમી તળાઈ આ પર! તેણે પ્રાતઃકાળમાં ઉઠીને ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈ એ કે અન્ય ચાગક્રિયાઓ કરવી જોઈ એ, નહિ કે ખાનપાનના વ્યવહાર. મધ્યાહ્નકાળે તેણે ભિક્ષાથી માગી લાવેલા આહારપાણીથી ઉત્તરતૃપ્તિ કરવી જોઈએ, તે પણ પેટને ભાડું આપવાના ઉદ્દેશથી, નહિ કે સ્વાદ માણવા માટે, વળી જેણે સંયમની સાધના સ્વીકારી હેાય તેનાથી મદિરાને સ્પર્શ કેમ થાય ? મદિરાપાન એક ગૃહસ્થને પણ શેલતું નથી, તા સંયમી પુરુષને કેમ શેશભે ? તે જ રીતે રાત્રિ પડતાં પક્ષીઓ પણ ચણવાનું બંધ કરી દે છે, તે નિર્વાણની સાધના કરવા અહાર પડેલા સાધુપુરુષે રાત્રિના સમયે પેાતાનું માઢુ શી રીતે ખેાલાય ? તેમાં કૈ દ્રાક્ષ અને સાકર જેવા સ્વાદુ પદાર્થના ઉપયોગ કરવા એ ઇંદ્રિયજયના નહિ, પ ઇન્દ્રિયાને બહેકાવવાના જ રસ્તા છે. આમ છતાં બુદ્ધ ભગવાને આવાં જીવનથી મુક્તિ જોઈ એ એમનાં જ્ઞાનની અલિહારી છે! છેવટે તેઓ યાદિ ગુણેા પર આવે છે. જો તેમાં દયા, દાન, પરાપકાર વગેરે ગુણેાની જોરદાર હિમાયત કરવામાં આવી હાય તા તેના શ્રેષ્ઠ સમજીને સ્વીકાર કરે છે, અન્યથા તેના ઉતરી ગયેલાં ફળની માફક ત્યાગ કરે છે. આ પરથી ધર્માચરણમાં તપની કેટલી આવશ્યક્તા છે, તે બરાબર સમજી શકાશે. ૨-તપની મંગલમયતા જેનાથી વિઘ્નના વિનાશ થાય અને કલ્યાણની પ્રાપ્તિ
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy