SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છ શુદ્ધિ ] ' ૫૯ રાખી તે પ્રમાણે વર્તવું. (૩) શાભના–પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિસંવિભાગ કરે. (૪) તીરણુ–પ્રત્યાખ્યાનને સમય પૂરે થવા છતાં બૈર્ય રાખી છેડે અધિક સમય. જવા દે. (૫) કીર્તના–પ્રત્યાખ્યાન પૂરું થયે તેનું ઉત્સાહ પૂર્વક સ્મરણ કરવું. અને (૬) આરાધના–માત્ર કર્મક્ષયને હેતુ રાખીને પ્રત્યાખ્યાન કરવું. આ રીતે જૈન મહર્ષિઓએ નિયમ સંબંધી સંપૂર્ણ શાસ રચ્યું છે અને માનવજાતિને માટે મોક્ષને માર્ગ મકળે કરી આપે છે. સહુ કોઈ નિયમેની આ મહત્તા સમજી તેનું આલં. અન છે અને આ ભીષણ મહાસાગર તરી જાય એ અભિલાષા સાથે આ નિબંધ પૂરો કરીએ છીએ. પરિશિષ્ટ પ્રત્યાખ્યાનની નવકેટિ પ્રત્યાખ્યાન એક કટિથી માંડીને નવ કેટિ સુધી આ રીતે લેવાય છે? એક કટિ પ્રત્યાખ્યાન ઃ કાયાથી કરવું નહિ. બે કેટ પ્રત્યાખ્યાન ? વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ. ત્રણ કેટ પ્રત્યાખ્યાનઃ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ.
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy