SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [નિયમા શા માટે ? બંધન અને કર્મ બંધનમાંથી મુકત થવાના અનુભૂત ઉપાય જોઈ એ. એ બંધન ઉપાય જેટલા કડક કડવું ઔષધ જવરને નથી ? એટલે સુર બંધનથી ખાંધતાં છે, એટલે તેના સ્વીકાર સહ કરવા કડક હાય છે એ વાત સાચી, પણ હાય તેટલા વધારે લાભદાયી થાય છે. તરત નાશ કરે છે, એ કેણુ જાણતુ પુરુષે પેાતાની જાતને તનિયમાનાં જરા ચે અચકાવાની જરૂર નથી. · ચાલે તેમ ચાલવા દેવું' એ ડહાપણભરેલા વ્યવહાર નથી. એ તે એક પ્રકારની આંધળી દોટ છે અને તેનું પરિણામ પતનમાં જ આવે છે. પુત્રને ગણિત ગમતુ ન હાય, ઇતિહાસ આવડતા ન હાય અને વ્યાકરણ વ્યાધિકરણ જેવુ લાગતુ' હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દે ! જો એમ કહીને ચાલવા દઇએ તા એ પુત્ર કેાઈ પણ પરીક્ષામાં ઉત્તિ થાય ખરા ? અથવા મેાટી આશાથી વેપારની પેઢી ખાલી હાય અને ઉધાર પાસું નમવા લાગે તેા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દો! જો એમ ચાલવા દઈએ તા એ પેઢીનું પાટિયું કેટલા દિવસ ટકે ? અથવા જીજવર લાગુ પડયે હાય અને ખાંસીની પણ શરૂઆત થઈ હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે · ચાલે તેમ ચાલવા દો ? ’ જો એમ થાડા દિવસ વધારે ચાલવા દઈએ તા શું પરિણામ આવે છે? તાત્પર્ય કે ચાલે તેમ ચાલવા દેવાની નીતિ કાઈ પણ રીતે ડહાપણભરેલી નથી, તે પછી જે જીવન મહામાઘુ છે અને જે ફરીને પ્રાપ્ત થવુ 6
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy