SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 'હું આદર્શ ગૃહસ્થ (૧૪) ભક્તનિયમ—આહારનું પ્રમાણ નક્કી કરવું. તે ઉપરાંત પૃથ્વીકાય, અપૃકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અસિ, મસિ અને કૃષિને લગતું પરિમાણ તથા ત્રસકાયની રક્ષા નક્કી કરવામાં આવે છે. ચાલુ પ્રણાલિકામાં દિવસના દસ સામાયિક અને ઓછામાં આછા એકાશન તપથી દેશાવકાશિક વ્રત કરાય છે. આ વ્રત ધારણ કરનાર માટે નીચેની પાંચ મામતા અતિચાર રૂપ મનાય છે, એટલે તેનાથી દૂર રહેવું જોઈ એઃ ૧ આનયનપ્રયાગ—ક્ષેત્રમર્યાદાની બહારથી કાઈ પણ વસ્તુ બીજાની પાસેથી મંગાવવી. ૨ પે−પ્રયાગમજૂર કે સેવકને ક્ષેત્રમર્યાદાની બહાર મેાકલી કાઈ સ ંદેશા પહેાંચાડવા. ૩ શબ્દાનુપાત શબ્દ વડે પેાતાની હાજરી જણાવવી. ૪રૂપાનુપાત-રૂપ દ્વારા પેાતાની હાજરી જણાવવી. ૫ પુદ્ગલક્ષેપ-કાંકરી કે ખીજી કેાઈ વસ્તુ ક્કી પેાતાની હાજરી જણાવવી. અગિયારમું પાષધ-ત્રત. જે ધનુ પાષણ કરે તે પાષધ કહેવાય. આ વ્રતમાં ઉપવાસ, આય’બિલ, નિી કે એકાસણાનું તપ હોય છે; સ્નાન, ઉદ્યુતન, વિલેપન, પુષ્પ, ગધ, વિશિષ્ટ વસ્ત્ર અને આભરણાદિ શરીરસત્કારના ત્યાગ હોય છે; બ્રહ્મચય નું પાલન ચાર પ્રહર અને આઠ પ્રહરની મર્યાદાથી ગ્રહણ કરવામાં આવે છે. આ વ્રતમાં દેવવંદન, ગુરુવંદન, છ આવશ્યક, ખાર વ્રતને લગતી ક્રિયા તથા પ્રતિલેખન-પ્રમાર્જન કરવાનું હાય છૅ,
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy