SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પર આદર્શ ગૃહસ્થ આઢયું અનદ ડિવર્તણુ-વ્રત જે હિંસા જીવનનિર્વાહના વિશિષ્ટ પ્રચાજન કે નિ વાય કારણને લીધે કરવામાં આવે તે અદંડ કહેવાય છે અને જે હિંસા વિશિષ્ટ પ્રયેાજન કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવે છે, તે અનંદ ંડ કહેવાય છે. તેમાંથી વિરમવાનું—અટકવાનું જે વ્રત તે અન વિરમણ વ્રત. જૈન સર્ષિઓએ અનથ દંડને ચાર પ્રકારમાં વિભક્ત કરેલા છેઃ (૧) અપધ્યાન, (૨) પાપાપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણુ. અપધ્યાન એટલે આત અને રૌદ્રધ્યાન, તે અને અશુભ કૅટિનાં ધ્યાના છે અને જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે, માટે તેના ત્યાગ કરવા. જે સૂચના કે સલાહથી બીજાને આર’ભ–સમારંભ કરવાની પ્રેરણા મળે તે પાપાપદેશ કહેવાય. જેમ કે–વેરીએનું નિકંદન કાઢો, હથિયાર સો, જંગલને વાળીને સાફ કરી, આ ઢારને ચાર સાટકા લગાવા, આમ સાક્ષી જૂઠી ભરી દે....વગેરે. આ પાપાપદેશ પણ ભારે કર્મબંધનનું નિમિત્ત છે, એટલે તેના ત્યાગ કરવા, હિંસાકારી શસ્ર-સાધન બીજાને આપવા તે હિસ્રપ્રદાન કહેવાય. તેનાથી હિંસાને ઉત્તેજન મળે છે માટે તેને ત્યાગ કરવા. અને જે આચરણ પ્રમાદ કે આળસથી થાય તે પ્રમાદાચરણ કહેવાય છે. તે સંધી શ્રીહેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ કુતૂહલથી ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રમાં આસક્તિ, જુગાર, મદિરા આદિનું સેવન, જલક્રીડા, હિંડાલક્રીડા ઈત્યાદિ
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy