SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૪ આદર્શ ગૃહસ્થ માલમાં તેના જેવો જ બીજે માલ ભેળવી દે. ઘીમાં વેજીટેબલ, આટામાં ચાક, દૂધમાં પાણીને ભેળ વગેરે આ જાતની ક્રિયાઓ છે. ૪. રાજ્યવિરુદ્ધગમન. રાજ્યને જે કાયદાઓને ભંગ કરવાથી દંડને પાત્ર થવું પડે તેવું - વર્તન કરવું, તે રાજ્યવિરુદ્ધગમન કહેવાય. દાણચોરી, કરારી વગેરે આ પ્રકારની ક્રિયાઓ છે. ૫. ફૂટતુલાફૂટમાન-વ્યવહાર. તેલ અને માપ બેટાં રાખવાં. એટલે વસ્તુ લેવાની હોય તે વધારે તેલ કે માપને ઉપયોગ કરે અને વેચવાની હોય તે એાછા તેલ કે માપને - ઉપગ કરે. દાંડી મરડવી, ધડે રાખવે વગેરે પણ આ જ જાતની ક્રિયાઓ છે. ચેથું સ્થૂલમૈથુન વિરમણ યાને પરદારાગમન વિરમણ-સ્વદારા સંતેષ વ્રત, જૈન મહર્ષિઓએ બ્રહ્મચર્યને મહિમા મુક્ત કંઠે ગાય છે. તેઓ કહે છે કે – બ્રહ્મચર્ય એ ધર્મ રૂપી પદ્ધ સરોવરની પાળ છે, ગુણરૂપી મહારથની ધંસરી છે, વ્રત નિયમરૂપી ધર્મ વૃક્ષનું થડ છે અને શીલરૂપી મહાનગરના દરવાજાની ભગળ છે.” “જેણે બ્રહ્મચર્યની આરાધના કરી તેણે સર્વ વ્રતે, શીલ, તપ, સંયમ, સમિતિ, ગુપ્તિ, અરે! મુક્તિની પણ આરાધના કરી સમજવી.” બ્રહ્મચર્યધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને જિનેપદિષ્ટ છે. એનાં પાલનથી પૂર્વકાલમાં અનંત જીવે
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy