SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ ગૃહસ્થ (૩૫) સૌમ્યતા—મુખાકૃતિ સૌમ્ય રાખવી. મુખાકૃતિ એટલે મુખમુદ્રા. તે સૌમ્ય એટલે શાંત કે પ્રસન્ન રાખવાથી અન્ય મનુષ્યા પર સારી છાપ પડે છે અને લેાકપ્રિયતામાં વધારો થાય છે. અશાંત કે ચીડાયેલા ચહેરા કેાઈને ગમતા નથી. લેાકેા તેના ચાળા પણ પાડે છે અને તેથી પ્રતિષ્ઠામાં ઘટાડા થાય છે. ૩ર આ પાંત્રીશ ગુોનાં પાલનથી વિશેષ ગૃહસ્થધમ ની ચેાન્યતા આવે છે, તેથી આદર્શ ગૃહસ્થ બનવાની ઈચ્છા રાખનારાએ આ ગુણેા પેાતાનાં જીવનમાં અવશ્ય ઉતારવા જોઈએ. જેમ સિંહણનું દૂધ માટીનાં પાત્રમાં ટકી શકતું નથી, પણ સુવણૅ વગેરેનાં પાત્રમાં ટકી શકે છે, તેમ ઉચ્ચ કાટિના ત્યાગ અને તપેામય ધમ આ ગુણ્ણા કેળવ નારમાંજ ટકી શકે છે. ૩–વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં બાર વા યમનિયમેાનાં યથાશક્તિ પાલન માટે ચાજાયેલા વિશેષ ગૃહસ્થધમ માં સમ્યકવમૂલ બાર ત્રતાનુ વિધાન કરેલું છે. આ ત્રતા સામાન્ય રીતે શ્રાવકે ધારણ કરે છે, તેથી તેને શ્રાવકનાં બાર વ્રતા કહેવામાં આવે છે. વળી તેમાં વિરતિ એટલે ત્યાગનું, દેશથી એટલે અમુક પ્રમાણમાં પાલન હાય છે, તેથી તેને દેશવિરતિ ધમ પણ કહેવામાં આવે છે. શ્રૃજોતીતિ શ્રાવ—જે સાંભળે તે શ્રાવક, એ શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ છે, તેથી જે ગૃહસ્થા આચાય ભગવત, ઉપાધ્યાય ભગવત કે સાધુ ભગવંતની સમીપે જઈને ધમ સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. તેના વિશેષાથ
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy