SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨.૮ આદર્શ ગૃહસ્થ --- ------- (૨૮) યથામતિથી સાધી સીજે પિન્નતા–અતિથિ સાધુ અને દીનની ગ્યતા પ્રમાણે સેવા કરવી. જેને વિશિષ્ટ ધર્મારાધનની પ્રવૃત્તિ સતત હેવાથી એ માટે કે એક તિથિ નિયત નથી, તે અતિથિ કહેવાય છે. તેમાં મહાવ્રતધારી મુનિમહર્ષિએ આવે. શિષ્ટ આચારનું પાલન કર નાર સજ્જન પુરુષો સાધુ કહેવાય. તેમાં અભ્યાગત, -મેમાન-પરેણુ વગેરે આવે. અને જેની અર્થોપાર્જન વગેરે સર્વ શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે એ દીનજન કહેવાય. તે -બધાને ગ્યતા પ્રમાણે સત્કાર તથા સેવાસુશ્રષા કરવી ઘટે. -એક લેકકવિએ કહ્યું છે કે મેમાનોને માન, દિલ ભરી દીધાં નહિ; એ જાણ હેવાન, સાચું સેરઠિો ભણે (૨૯) અન્યggધારેન ત્રિવાર સાધનY-પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સેવવા. જેનાથી આત્માનો અભ્યદય થાય તે ધર્મ. જેનાથી વ્યવહારનાં સર્વ પ્રજને સિદ્ધ થાય તે અર્થ અને જેનાથી ઇન્દ્રિયની તૃપ્તિ થાય કે ઇદ્રિને પ્રતિ ઉપજે તે કામ. ગૃહસ્થ આ ત્રણે વર્ગની સાધના -એવી રીતે કરે કે તેમાં પરસ્પર બાધા ન આવે. એટલે એકનું સેવન અને બીજાની ઉપેક્ષા એ ઉચિત નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મનું સેવન એવી રીતે ન કરવું કે જેથી અર્થ અને કામ બગડે ને લેકમાં પોતાની તથા ધર્મની -હાંસી થાય. અર્થનું સેવન એવી રીતે ન કરવું કે જેથી
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy