SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ સામાન્ય ગૃહસ્થ ધર્મ પણ કરાવે. ત્રીજી સૂચના એ છે કે પાક્ષિોથા રિતેમાંનું કેઈ અગ્ય રસ્તે ન ચડી જાય તે માટે પ્રયાસ કરો-કાળજી રાખવી. અને ચેથી સૂચના એ છે કે હે જાન- વત્તિ-જે તે પિષ્ય વર્ગ નિંદા કરવા ગ્ય થાય તે ગૃહસ્થ પિતાનાં જ્ઞાન અને ગૌરવની રક્ષા કરવી. અર્થાત્ તેમને એ માર્ગે જવાનું ઉત્તજન ન આપતાં પિતાની લાજઆબરૂ જળવાઈ રહે એ રીતે વર્તવું. (૨૧) તીન્િદીર્ઘદશ થવું. જે મનુષ્ય લાભાલાભને પૂરતે વિચાર કર્યા વિના કઈ પ્રવૃત્તિમાં ઝંપલાવે છે, તે ટૂંકી દૃષ્ટિવાળે કહેવાય છે અને જે મનુષ્ય લાભાલાભને પૂરતો વિચાર કરી લાભદાયી પ્રવૃત્તિમાં ઝુકાવે છે તે દીર્ધદષ્ટિવાળે કે દીર્ઘદર્શી કહેવાય છે. દીર્ધદર્શને પ્રાયઃ વિપત્તિ આવતી નથી, જ્યારે ટૂંકી દષ્ટિવાળે અનેક પ્રકારની આફતમાં સપડાય છે અને લાજઆબરૂ ગુમાવે છે. . (૨૨) ઘર્મશુત્તિ –રેજ ધર્મકથા સાંભળવી. ગૃહસ્થજીવનમાં અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય છે, તેમ છતાં થોડા સમય મેળવી સદ્ગુરુઓ દ્વારા કહેવાતી ધર્મકથા સાંભળવી. આ રીતે ધર્મકથા સાંભળવાથી મનુષ્યભવનું કર્તવ્ય સમજાય છે, તત્ત્વને બોધ થાય છે અને સદાચારમાં સ્થિર થવાનું બળ આવે છે. અહીં શાસ્ત્રકારોએ મેળવેલનું દષ્ટાંત આપ્યું છે, તે મનન કરવા ચગ્ય છે. નેળિયે સાપ સાથે લડવા માંડે છે, ત્યારે સાપ તેને અનેક જગાએ દંશ દે છે, પણ નેળિયે પિતાનાં દરમાં પેસી મેળવેલ નામની એક બુટ્ટી સુંઘી લે છે, એટલે તેનું ઝેર
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy