SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય ગૃહસ્થધમ ૨૧ તે ‘આવા પધારા’ એમ ખેલતાં શીખ્યું અને જે વાઘરીને ત્યાં વેચાયું, તે ‘મારા-કાપે’ એમ ખેલતાં શીખ્યું, એટલે સંગની અસર પશુ, પ`ખી કે મનુષ્યનાં જીવન પર સ્પષ્ટ છે. કાગડાની સાથે પ્રવાસ કરતાં હુંસના પ્રાણ ગયા એ કાણુ નથી જાણતું ? અગ્રેજી ભાષામાં એક કહેવત છે કે ‘ મનુષ્ય જેવા મિત્રા કરે છે, તેવા જ તે હેાય છે. ’ તાત્પર્ય કે સારાની સામત કરે તા એ સારા છે અને ખરામની સામત કરે તા એ ખરાબ છે. (૧૫) ધ્રુતજ્ઞતા—કરેલા ઉપકારને જાણવા. કાઇએ નાના પણ ઉપકાર કર્યાં હેાય તા તેને યાદ રાખવા અને પ્રસંગ મળતાં તેના અનેક ગણા બદલે વાળવાની ભાવના રાખવી. ઊંદર જેવા એક તિયચ પ્રાણીએ પેાતાના પર થયેલા ઉપકારને યાદ લાવી સિંહની જાળ કાપી હતી, તા બુદ્ધિમાન મનુષ્ય પોતાના ઉપર થયેલા ઉપકારને કેમ ભૂલી શકે? જે પેાતાના પર થયેલા ઉપકારને ભૂલી જાય છે, તેઓ કૃતજ્ઞ કહેવાય છે અને તેમની ગણના દુષ્ટ પુરુષામાં થાય છે. (૧૬) અનીલૈંડમોનનમ્—અજીણુ હોય તે જમવું નહિ. પ્રથમનું ભેજન બરાબર પચ્યા વિના જમવાથી અનેક પ્રકારના રાગા થાય છે અને શરીરસ્વાસ્થ્ય બગડે છે. વૈદકશાસ્ત્ર કહે છે કે નીચેનાં ચિહ્નો જણાય તે અજીર્ણ જાણવુ': (૧) પૂઠેથી દુગ ધવાળા વાયુ છૂટવા. (૨) ઝાડામાં વાસ આવવી, (૩) ઝાડા બંધાયા વિનાના થાડા થાડા
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy