SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આદર્શ ગૃહસ્થ ગણવા ?' એ પ્રશ્નના ઉત્તરમાં જેમ મહર્ષિઓએ નીચેની ગણના કરાવી છે: જ્યાં દાસપણું કરનારા, પશુએથી ભાડાં વગેરે દ્વારા આજીવિકા ચલાવનારા, લેાકેાને હાસ્ય-વિસ્મયથી રજિત કરનારા એટલે મશ્કરા કે મેવડા, સાધુ–સન્યાસી વગેરે રહેતા હોય તેને ખરાબ પાડાશ ગણવા. તે જ રીતે જ્યાં સ્મશાનરક્ષક, જાળ નાખનાર, પારધિ, શિકારી, ચાંડાલ, ભીલ વગેરે હલકી જાતિના મનુષ્યા રહેતા હાય તેને પણ ખરામ પાડોશ ગણવા અને વેશ્યા, ભાંડ, નટ, ભાટ, ચામડાં કેળવનારા, અધર્મી, નિજ્જ, ચાર, રોગી, સ્વામીદ્રોહી કે–સ્રીબાળહત્યા કરનાર વસતા હાય, તેને પણ ખરાબ પાડાશ ગણવા. જે જમીનમાં હાડકાં, કાલસા વગેરે શસ્યેા ન હોય, જે જમીનમાં ઘણા પ્રમાણમાં ધરે વગેરે ઉગતી હોય, જે જમીનની માટી સારા વણુગંધવાળી હોય, જે જમીનમાં સ્વાદ્દિષ્ટ પાણી હોય તે જમીન પર ગુણદોષસૂચક શકુન, સ્વપ્ન તથા લેાકવાયકા વગેરે જાણીને ઘર બાંધવુ, સારા પાડાશ અને શુદ્ધ ભૂમિ પણ અતિ પ્રકટ એટલે રાજમાગ ઉપર કે અતિ ગુપ્ત એટલે ગલીકુચીમાં ન જોઈએ. રાજમાગ ઉપર પાળ-દરવાજાના અભાવે ચેારી વગેરેના ભય વિશેષ રહે અને ગલીકુંચીમાં હોય તે શાભા ધારણ કરે નહિ. વળી ભય વખતે તેમાંથી નીકળી જવાનું પણ મુશ્કેલ બને. ઉપરાંત તે ઘર જવા આવવાનાં ઘણાં દ્વારાવાળુ
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy