________________
• વાનની વાણીમાં સત્યને વિમલ પ્રકાશ અનેરી આભાથી
ઝળકતું હતું અને પિતાના દીર્ઘ અનુભવને નીડ યથાWપણે ઉતર્યો હતે. એટલે જ તેમની વાણી શિવ-સુંદર બની હતી અને લાખે-કડો મનુષ્યમાં ધાર્મિક નવચેતના રેડવામાં સફળ નીવડી હતી. પ્રિય પાઠકો! તમે એ વાણીનું– એ વચનામૃતનું પરમ શ્રદ્ધાથી પાન કરે, એ જ અમારી અભ્યર્થના છે.