SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષાપા ] ૩૯૯ થવાથી તથા નૂતન કર્મીની ઉત્પત્તિ અટકી પડવાથી ક્રિ ચપણુ’( શૈલેશી અવસ્થા) પ્રાપ્ત થાય છે, અને અક્રિયપણું પ્રાપ્ત થતાં નિશ્ચિત સિદ્ધિ મળે છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષોના સંગથી ઉત્તરાત્તર સાની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુઓએ જ્ઞાનીઓના સ`ગ અવશ્ય કરવે. अलं बालस्स संगेणं ॥ १९ ॥ [ આ શ્રુ॰ ૧, અ॰ ૧, ઉર્દૂ ર ] અજ્ઞાનીએના સંગ કરવેા નહિ. आलोयण निरखलावे, आवईसु दडूढधम्मया । अणिस्सिओवहाणे य, सिक्खा निःपडिकम्मया ||२४|| अण्णायया अलोभे य, तितिक्खा अज्ज सुई । सम्मदिठ्ठी समाही य, आयारे विणओवए ||२५|| धिमई य संवेगे, पणि सुबह संवरे । अत्तदोसोवसंहारे, સવ્વાવિત્તયા રિફા पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसंवरजोगे મળતિદ્રા ચ, उदए संगाणं य परिणाया, पायच्छित्तकरणे वि य । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ||२८|| [ સમ॰ સૂત્ર॰ ૩૨ ] (૧) જાણે અજાણ્યે કાઈ પણ પ્રકારના દોષનું સેવન થઈ જાય, તે તે પોતાના સદ્ગુરુ-આચાય સમક્ષ જાહેર કરવુ જોઈએ, અને આચાય તેના પ્રાયશ્ચિત રૂપે જે કાંઈ શિક્ષા કરે, તેના શિરસાવદ્ય સહર્ષ સ્વીકાર કરી લેવા
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy