________________
શિક્ષાપા ]
૩૯૯
થવાથી તથા નૂતન કર્મીની ઉત્પત્તિ અટકી પડવાથી ક્રિ ચપણુ’( શૈલેશી અવસ્થા) પ્રાપ્ત થાય છે, અને અક્રિયપણું પ્રાપ્ત થતાં નિશ્ચિત સિદ્ધિ મળે છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષોના સંગથી ઉત્તરાત્તર સાની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુઓએ જ્ઞાનીઓના સ`ગ અવશ્ય કરવે.
अलं बालस्स संगेणं ॥ १९ ॥
[ આ શ્રુ॰ ૧, અ॰ ૧, ઉર્દૂ ર ] અજ્ઞાનીએના સંગ કરવેા નહિ.
आलोयण निरखलावे, आवईसु दडूढधम्मया । अणिस्सिओवहाणे य, सिक्खा निःपडिकम्मया ||२४|| अण्णायया अलोभे य, तितिक्खा अज्ज सुई । सम्मदिठ्ठी समाही य, आयारे विणओवए ||२५|| धिमई य संवेगे, पणि सुबह संवरे । अत्तदोसोवसंहारे, સવ્વાવિત્તયા રિફા
पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसंवरजोगे
મળતિદ્રા
ચ, उदए संगाणं य परिणाया, पायच्छित्तकरणे वि य । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ||२८|| [ સમ॰ સૂત્ર॰ ૩૨ ]
(૧) જાણે અજાણ્યે કાઈ પણ પ્રકારના દોષનું સેવન થઈ જાય, તે તે પોતાના સદ્ગુરુ-આચાય સમક્ષ જાહેર કરવુ જોઈએ, અને આચાય તેના પ્રાયશ્ચિત રૂપે જે કાંઈ શિક્ષા કરે, તેના શિરસાવદ્ય સહર્ષ સ્વીકાર કરી લેવા