SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ ] ૩૬૯ મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. એ વખતે માતા, પિતા, ભાઈ આદિ કઈ પણ તેને સહાયભૂત થઈ શક્તા નથી. इह जीविए राय असासयम्मि, धणियं तु पुण्णाई अकुबमाणो । से सोयई मच्चुमुहोवणीए, ધ બકા નિ સ્ટોપ | ક | , અ૦ ૧૩, ગાઢ ૨૧ ] હે રાજન ! આ જીવન અશાશ્વત છે. જે એમાં પુણ્ય, સુકૃત અને ધર્મ કરતા નથી, તે મૃત્યુના મુખમાં પડતી વખતે પશ્ચાત્તાપ કરે છે, તથા પરલેકમાં દુઃખી થાય છે. जस्सस्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥५॥ [ ઉત્ત, અ૦ ૧૪, ગા૦ ૩૭ ] જે મનુષ્યની મૃત્યુથી મૈત્રી હોય, જે એના ઝપાટામાંથી ભાગી નીકળવાનું સામર્થ્ય ધરાવતા હોય, જે “હું નહિ મરું' એવું નિશ્ચર્ય પૂર્વક જાણતા હોય, તેજ કાલની ઈચ્છા કરી શકે. अज्झवसाणनिमित्ते, आहारे वेयणापराघाते । શારે કાળાડૂ, સાવિહં શિક્ષણ ગાઉં || | [ સ્થાના. સ્થા. ૭ મું ] સાત કારણેને લીધે જીવને અકાળે અંત આવે છેઃ (૧) લાગણીને આઘાત પહોંચવાથી, (૨) શદિને ૨૪
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy