SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ [ શ્રી વીર–વચનામૃત જ્યારે ક્ષાચેાપશમિક કે ક્ષાયિક ભાવમાં વતા હોય ત્યારે જે વીનું સ્ફુરણ થાય તે અકમ કે પંડિત વીય કહેવાય છે. મનુષ્યમાં આ બેમાંથી એક વીનુ સ્ફુરણ અવશ્ય હાય છે. सत्थमेगे तु सिखंता, अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जंति पाणभूयविहेडिणो ॥ ३ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૮, ગા॰ ૪ ] કેટલાક શસ્ત્રવિદ્યા શીખે છે અને પ્રાણીની હિંસા કરે છે, તેા કેટલાક મત્રા વગેરે મેલીને યજ્ઞાદિમાં પ્રાણીઆની વિડખના કરે છે. (આને માલવીય' સમજવું. ) माणसा वयसा चैव कायसा चैव अन्तसो । , आरओ परओ वा वि, दुहा वि य असंजया ॥ ४ ॥ [સ્॰ ૩૦ ૧, અ॰ ૮, ગા॰ ] અસયમી પુરુષ મન, વચન અને કાયાથી પેાતાને માટે તથા પારકાને માટે શત્રુતા કરે છે અને કરાવે છે. माइणो कट्टु माया य, कामभोगे समारमे । हंता छित्ता पगन्भिता, आयसायाणुगामिणो ॥ ५ ॥ [ મુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૫ ] માત્ર પોતાના સુખના જ વિચાર કરનારા માયાવી પુરુષો માયા-કપટ કરીને કામભોગનિમિત્તે પ્રાણીઓની હિંસા કરે છે અને તેના હણનાર, છેદનાર તથા ડામ ઢનારા વગેરે અને છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy