SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ કાને કહેવા ? ] कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૩ ] ४ ॥ ક્રોધથી, હાસ્યથી, લેાભથી કે ભયથી જે જૂઠ્ઠું મેાલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૩૨૭ चित्तमन्तमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । न गिण्हाइ अदत्तं जे, तं वयं बूम माहणं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ ૨૫, ગા॰ ૨૪ ] જે સચિત્ત કે અચિત્ત, અલ્પ કે હુ માલીકે આપ્યા વિના ગ્રહણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. વિઘ્ન- માજીસ-તેવજી, નોન સેવ મેદુળ મળતા-હાયવળ, તે વયં ધૂમ માળ || ૬ || [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૫] જે મન-વચન-કાયાથી દેવ, મનુષ્ય અને તિય ચ ( પશુ-પક્ષી ) સાથે મૈથુન સેવતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. जहा पोम्मं जायं, नोवलिपs वारिणा । एवं अलित्तं कामेहिं तं वयं बूम माहणं ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા॰ ૨૬ ] જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ જે સ`સારના વાસનામય વાતાવરણમાં રહેવા છતાં કામભાગેાથી લેપાતા નથી, તેને અમે બ્રાહ્મણુ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy