SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ હ ધારા ઓગણત્રીસમી કષાય कोहं च माणं च तहेव मायं, રોમે અન્નાથોસા एयाणि वन्ता अरहा महेसी, न कुव्वई पाव न कारवेई ॥ १ ॥ [ સુ છુ. ૧, અ૦ ૬, ગા. ૨૬ ] ક્રિોધ, માન, તેમ જ માયા અને એ લોભ એ અધ્યાત્મદોષે છે. તેને ત્યાગ કરીને જ ભગવાન મહાવીર અહંત તથા મહર્ષિ થયા. એમ જાણીને તેમને અનુસરનારા સાધુએ સ્વયં કષાયસેવનનું પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા પણ નથી. વિ. પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદે કષાયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે સુ-ટુ-ન-સચિ, મવેત્ત ક્રાંતિ ક્TI कलुसंति जं च जीवे, तेण कसाइत्ति वुच्चंति ॥ ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફલને યેગ્ય એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે, (ઍડે છે) અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે. कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ २ ॥ [ દશ અ૦ ૮, ગા. ૩૭
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy