SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! મા પમાયÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૨૮ ] જેમ શરદ ઋતુનું કમળ પાણીથી અલિપ્ત રહે છે, તેમ તું પેાતાના સ્નેહભાવને છેઢી નાખ અને સર્વ સ્નેહને વવામાં કે ગૌતમ ! તું સમય માત્રના પ્રમાદ કરીશ નહિ. चिच्चाण धणं च भारियं, [ શ્રી વીર્–વચનામૃત पव्वइओ हि सि अणगारियं । मावन्तं पुणो वि आइए, समयं गोयम ! मा મચÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૨૯ ] તું ધન અને ભાર્યાને છેડીને અણુગારધમ માં પ્રત્રજિત થયેલેા છે, તેથી વમન કરેલા વિષયાને ફરીને પીવાનું મન ન રાખ, હે ગૌતમ ! તુ· સમય માત્રના પશુ પ્રમાદ કરીશ નહિ. अवउज्झिय मित्तबन्धवं, विडलं चैव धणोहसंचयं । मातं विइयं गवेसए, समयं गोयम ! મા પમાણ્ ॥ ૨૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩૦ ] મિત્રા, સગાંવહાલાં, તેમજ ઘણું ધન છેડીને તું અહીં આવેલ છે, તેથી પુનઃ તેની ઇચ્છા ન કર; હે ગૌતમ! તું ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy