SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ तँ एवमेवं लालप्पमाणं, : हरा हरंतित्ति कहं [ ઉત્ત॰ અ॰ આ મારું નથી; આમ કર્યું" છે, ' આ મેં નથી કયું; ' આ પ્રકારે વ્યાકુલ ખનેલા પુરુષનુ* આયુષ્ય રાત્રિ અને દિવસરૂપી લૂટારા લૂંટા કરે છે, ત્યાં પ્રમાદ કેમ કરાય ? ' આ મારું છે, " 6 [ શ્રી વીર–વચનામૃત પ્રમાણ ॥ ૨॥ ૧૪, ગા૦ ૧૫] असंखयं जीवियं मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते, जे पावकम्मेहि धणं मणुस्सा, समाययन्ती अमई , 6 कं नु विहिंसा अजया गहिन्ति ? || ३ | [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૧] જીવન તૂટયા પછી સધાતું નથી અને જરાવસ્થા આવી પહોંચી કે તેનાથી ખચાવ થઈ શકતા નથી, એમ જાણીને પ્રમાદ ન કરી. જેએ પ્રમત્ત છે, સયમ વિનાના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તે અંતસમયે કાને શરણે જવાના ? पहाय ते पासपयट्टिए नरे, वेराणुबद्धा હાય | नरयं વૃત્તિ || ૪ || [ ઉત્ત॰ અ૦ ૪, ગા॰ ૨] જે મનુષ્યેા કુમતિ ધારણ કરીને પાપ કર્મો વડે
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy