SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને આચાર ] ૧૮૦ સૂક્ષ્મ પ્રકારનાં ખીજો. (૭) રિતસૂક્ષ્મ એટલે તદ્ન નવા ઊગેલા પૃથ્વીના જેવા જ રંગવાળા અંકુરા અને (૮) અડસૂક્ષ્મ એટલે માખી, કીડી વગેરેના અતિ સૂક્ષ્મ ઈંડાં. एवमेयाणि जाणित्ता, सव्वभावेण संजए । अप्पमत्तो ત્રણ નિશ્ર્ચ, વિચિસમાÇિ || * || [ શ. અ॰ ૮, ગા॰ ૧૬ ] સ ઇન્દ્રિયાને શાંત રાખનાર સાધુ આ આઠે પ્રકારના સૂક્ષ્મ જીવાને ખરાખર જાણીને પ્રમાદ રહિતપણે વર્તે અને ત્રણ કરણ અને ત્રણ ચેાગથી સયત બને. तसे पाणे न हिंसिज्जा, वाया अदुव कम्मुणा । वरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ।। १६ ।। [ શ. અ॰ ૮, ગા૦ ૧૨ ] સર્વ પ્રાણીઓની હિંસાથી ઉપરત થયેલા સાધુ આ વિશ્વમાં નાના-મોટા જીવેાના જીવનમાં કેવી વિચિત્રતા– ભિન્નતા પ્રવતિ રહેલી છે, એને વિવેકપૂર્વક જોઈને કોઈ પણ ત્રસ પ્રાણીની મન, વચન કાયાથી હિંસા કરે નહિ. इच्चेयं छज्जीवणियं, सम्मदिठ्ठी सया जए । ', दुलहं हित्तु सामण्णं, कम्मुणा न विराहिज्जासि ।। १७ ।। [ દશ॰ અ॰ ૪, પદ્મવિભાગ, ગા૦ ૨૯ ] આ રીતે સતત યતનાવાળા સમદૃષ્ટિ મુનિ દુભ એવું શ્રમણપણ' પામીને આ ષડૂનિકાયના જીવાની મન– વચન-કાયાથી વિરાધના કરે નહિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy