SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ધારા સત્તરમી સાધુના આચાર १ ॥ पुढविं भित्ति सिलं लेलं, नेव भिदे न संलिहे । तिविहेण करणजोगेणं, संजए सुसमाहिए ॥ [ શ. અ॰ ૮, ગા ૪ ] સમાધિવત સંયમી પુરુષ-પૃથ્વી, ભીંત, પાષાણુ, શિલા તથા ઈંટાને ત્રણ કરણ અને ત્રણ યાગથી તારુ નહિ, તેમજ તેના ટુકડા કરે નિહ. ત્રણ વિભું કરવું, કરાવવું અને કરનારને અનુમેદવું એ ત્રણ કરણ કહેવાય છે. મન, વચન અને કાયા એ ચેગ કહેવાય છે. એટલે સાધુ મન, વચન, કાયાથી આ ક્રિયા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, તેમજ કાઈ કરતા હાય તા તેની અનુમેદના પણ કરે નહિ. सुद्धyढव न निसीए, ससरक्खंमि अ आसणे । पमज्जितु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ॥ २ ॥ [ દશ. અ૦ ૮, ગા॰ ૫ ] તેમ સજીવ પૃથ્વી પર કે ધૂળથી ખનેલા આસન પર બેસે નિહ. જો બેસવાની જરૂર હાય àા માલીકની આજ્ઞા લઈ અચિત્ત પૃથ્વી પર પ્રમાના કરીને બેસે. सीओदगं न सेविज्जा, सिलावु उसिणोद्गं तत्तफासुयं, पडिगाहिज्ज हिमाणि य । संजए ॥ ३ ॥ સંત્રણ | રૂ|| [ શ. અ॰ ૮, ગા ૬ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy