SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ [ શ્રી વીર–વચનામૃત જે સાધુ લક્ષણશાસ્ત્ર તથા સ્વપ્નશાસ્ત્રને પ્રયોગ કરે છે, અને નિમિત્ત-કુતૂહલમાં આસક્ત રહે છે તથા આશ્ચર્ય પેદા કરીને આશ્રવ વધારનારી વિદ્યાર્થી જીવન ચલાવે છે, તેને કર્મફળ ભેગવવાના સમયે કઈ શરણબૂત થતું નથી. जे सिया सन्निहिं कामे, गिही पव्वइए न से ॥ ३५ ॥ [ દશ૦ અ ૬, ગા. ૧૯ ] જે સાધુ (ઘી, ગોળ, ખાંડ, સાકર આદિને) સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે ખરેખર સાધુ નથી, પણ ગૃહસ્થ છે. गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्स भविस्ससि ।। ३६ ॥ [ ઉત્તઅને ૪૨, ગા. ૪૬ ] હે શિષ્ય! જેમ ગેવાળ ગાયોને ચરાવવા માત્રથી તેનો માલિક થઈ શક્તા નથી. અથવા ભંડારી ધનની સંભાળ રાખવા માત્રથી જ તેને સ્વામી બની શક્તિ નથી, તેમ તું માત્ર વેશની રક્ષા કરવાથી સાધુત્વને અધિકારી થઈ શકીશ નહિ. कह न कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ ३७ ।। દિશ૦ અ ૨, ગા. ૧] જે સાધક સંકલ્પ-વિકલ્પને વશ થઈ પગલે પગલે
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy