SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધમ–સામાન્ય ] तसाणं थावराणं च, सुहुमाणं बायराण य । गिकम्म समारंभ, संजओ ૧૬૭ વિજ્ઞક્_|| શ્॰ || [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા૦ ૯ ] ગૃહાદિ બનાવવામાં ત્રસ, સ્થાવર, સૂક્ષમ અને બાદર જીવાના વધ થાય છે, તેથી સંયમી સાધુ ગૃહકાય સમાર’ભનું પિરવ ન કરે. तव भत्तपाणेसु पयणपावणेसु य । पाणभूयद यट्ठाए, न पए न પંચાવઽ || ૧૧ || [ ઉત્ત॰ અ. ૩૫ ગા. ૧૦ ] તે જ રીતે ભેજન રાંધવા—રધાવવામાં જીવવધ પ્રત્યક્ષ દેખાય છે, તેથી પ્રાણીએ અને ભૂતાની દયા માટે સાધુ સ્વય* રાંધે નહિ, તેમજ બીજા પાસે રધાવે પણ નહિ. एगया अचेलए होइ, सचेले या वि एगया । ', एअं धम्महियं णच्चा, पाणी णो परिदेवए ।। १२ ।। [ ઉત્ત॰ અ॰ ૨, ગા॰ ૧૩ ] સાધુ કદી વસ્ત્રરહિત હાય છે અને કદી વસ્ત્ર સહિત. બંને અવસ્થાએને ધમ માં હિતકારી જાણી તેને ખેદ ન કરે. कण्णसोक्खेहिं सद्देहिं, पेमं नाभिनिवेस | दारुणं कक्कसं फासं, कारण अहियास ॥ १३ ॥ [દશ॰ અ॰ ૮, ગા॰ ૨૬ ] સાધક કાનને પ્રિય લાગનારા શબ્દો પર આસક્ત ન થાય તથા દારુ અને કર્કશ સ્પર્ધાને કાયાથી (સમભાવ પૂર્ણાંક) સહન કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy