SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કુમના પ્રકાશ ] ૬૭ લીધે દાન આપી ન શકાય તે દાનાંતરાયકમ`, પ્રયત્ન કરવા છતાં જેને લીધે વસ્તુના લાભ ન થાય તે લાલાંતરાય કમ, ખાન-પાનાદિને લગતી સઘળી સામગ્રીઓ હાવા છતાં, જેને લીધે તે ખાઈ-પી ન શકાય, અગર કદાચ ખાઈ-પી શકાય તેા હજમ ન કરી શકાય તે ભાગાંતરાય ક, જે એક જ વખત કામમાં આવે તે ભેગ્ય પદાર્થ કહેવાય છે; જેમકે ભાજન, પાણી વગેરે. જે વારવાર ઉપયાગમાં લઈ શકાય તે ઉપલેાગ્ય કહેવાય છે; જેમકે વસ્ત્ર, આભૂષણ વગેરે. જેને લીધે ઉપભાગ માટેની સામગ્રીએ જોઈ એ તેવા અને તેટલા પ્રમાણમાં સ્વાધીન હેાવા છતાં તેના ઉપયાગ ન થઈ શકે, તે ઉપભાગાંતરાય ક. તથા જેના ઉદય હોવાથી પાતે યુવાન અને મળવાન હેાવા છતાં પણ કાઈ કાર્ય સિદ્ધ કરી શકે નહિ તે વીર્યંતરાય ક. उदहीसरिसनामाणं, तीसई कोडिकोडीओ । उक्कोसिया ठिई होइ, अंतोमुहुत्तं जहणिया ॥ १६ ॥ आवरणिजाण दुहं पि, वेयणिज्जे तव य । अंतरा य कम्मंमि, ठिई एसा विआहिआ ।। १७ ।। [ ઉત્ત॰ અ॰ ૩૩, ગા॰ ૧૯-૨૦ ] જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની જધન્યસ્થિતિ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાડાકેાડી સાગરાપમની હાય છે. વિ॰ આત્મપ્રદેશે। સાથે કર્મના અધ થાય છે, ત્યારે તેની સ્થિતિ એટલે ટકવાના સમય પણ નક્કી થાય
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy