SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ [ શ્રીવીર–વચનામૃત उहिजलिया जलकारी य, तंनीया तंबगाइया ।। ३५ ।। इइ चउरिंदिया एए, णेगहा एवमायओ । लोगस्स एगदेसंमि, ते सव्वे परिकित्तिया || ३६ || [ ઉત્ત॰ અ ૩૬, ગા॰ ૧૪૫ થી ૧૪૪ ] ચરિક્રિય જીવે એ પ્રકારના કહેલા છેઃ પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદે મારી પાસેથી સાંભળે. અધક, પૌતિક, માખી, મશક, ભ્રમર, કીટ, પતંગ, બગાઈ, કુકણ, કટ, સિગરીટી, નન્દાવર્ત્ત, વિછી, ખડમાકડી, ભૂગરીટક, અક્ષિવેધક, અક્ષિલ, માગષ, અક્ષિાડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપધેિજલકા, જલકારી, તજ્ઞિક, તામ્રક, વગેરેને ચઉરિક્રિય જીવા કહેલા છે. તે સર્વે લેાકના એક ભાગમાં રહેલા છે ( નહિ કે સત્ર ). पंचिदिया उ जे जीवा, चडव्विहा ते वियाहिया । नेरइया तिरिक्खाय, मणुया देवा य आहिया ॥ ३७ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૬, ગા૦ ૧૫૫] જે જીવા પચિક્રિય છે, તે ચાર પ્રકારના કહેલા છેઃ નારક, તિય 'ચ, મનુષ્ય અને દેવ. नेरइया सत्तविहा, पुढवीसू सत्तसू भवे । ચળામ—સામા, વાતુરામા માાિ ॥ ૨૮ ॥ पंकाभा य धूमाभा, तमा તમતમાં તદ્દા | इइ नेरइया एए, CL, સત્તા પરિવિત્તિયા II ૩૨ [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા૦ ૧૫-૧૫૭] નારક જીવા સાત પ્રકારના છે; કારણ કે નરકને
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy