SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ' [ શ્રી વીર-વચનામૃત જ વિ. આપણે મનુષ્ય લોકમાં વસીએ છીએ, અહીંથી ઘણું ઉપર જઈએ તે પ્રથમ તિષચક એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે આવે તેની ઉપર બાર દેવલોક આવે; તેના ઉપર નવ પ્રિવેયક નામના વિમાને આવે; અને તેના ઉપર પાંચ અનુત્તર વિમાન આવે, તેમાંનું એક વિમાન સર્વાર્થસિદ્ધ છે. અહીંથી એટલે મનુષ્યકથી સર્વાર્થસિદ્ધ વિમાનની ઊંચાઈ ક્રોડ માઈલની છે; તેના ઉપર બાર જન જઈએ તે ઈષત્ પ્રાભાર નામની પૃથ્વી અવે. આ પૃથ્વીનું માપ તેટલું જ છે કે જેટલું મનુષ્યનું છે. બીજું વર્ણન સ્પષ્ટ છે. जोयणस्स उ जो तत्थ, कोसो उबरिमो भवे । तस्स कोसस्स छन्माए, सिद्धाणोगाहणा भवे ॥१०॥ [ ઉત્ત, અ ૩૬, ગા. ૬૨ ] ત્યાં ઉપરના એક એજનમાં એક કેશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે, અર્થાત્ સિદ્ધના છે ત્યાં રહેલા છે. વિ. આ સ્થાનને સિદ્ધશિલા કહે છે. કવિ નીવધળા, -સંસળ–સળવા ! अउलं सुहं संपत्ता, उवमा जस्स नत्थि उ ॥ ११ ॥ [ ઉત્તઅ૦ ૩૬, ગા૦ ૬૬ ] તે સિદ્ધના છ-સિદ્ધ ભગવતે અરૂપી છે, ઘન છે (તેમના જીવ–પ્રદેશ વચ્ચે કઈ પિલાણ નથી), જ્ઞાન અને દર્શનના ઉપગવાળા છે, તથા અપરિમિત સુખને પ્રાપ્ત થયેલા છે કે જેને માટે કેઈ ઉપમા નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy